વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે હવે 18 થી 44 વર્ષની વયના લોકોને રસીકરણ માટે રાજ્યોમાં વિના મૂલ્યે રસી ઉપલબ્ધ કરાશે અને તેના સંબંધિત માર્ગદર્શિકા આગામી બે અઠવાડિયામાં નક્કી કરવામાં આવશે.મોદી …
શું તમે આયુષ્યમાન ( Ayushman Bharat Yojana) યોજના ના લાભાર્થી છો? અથવા તો નવું રજીસ્ટ્રેશન કરાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારી માટે ઉપયોગી છે કારણ કે હવેથી મોદી સરકાર તમને મોટી રાહત આપી રહી…
કોરોનાની બીજી લહેરની સ્પીડ જેમ-જેમ ધીમી પડતી જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીએ યૂપીની વિધાનસભાની ચૂંટણી માટેની પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રોની માનીએ તો બીજેપી યૂપીમાં સંગઠન દ્વારા બૂથ લેવલથી દરે…
Connect with Us