ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 'આપ'ની ધમાકેદાર એન્ટ્રી બાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ 'આપ' એક્ટિવ થતાં ભાજપને ડર ઘૂસી ગયો છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા નહીં બીજા વિકલ્પ ત…
છેલ્લા કેટલાય સમયથી ચાલતા રાજકીય ચલકચલાણાનો અંત આવી ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવીનો આપમાં વિધિવત પ્રવેશ કરાવ્યો છે. ઈસુદાને જે દિવસે રાજીનામું આપ્યું તે દિવસે જ મીડિયા વર્…
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)માં વિભિન્ન 12 પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તે માટે તેને ઈચ્છૂક અને યોગ્યતા ધરાવતા ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાનું કહ્યું છે. અરજી કરવાની અંતિમ…
ગુજરાતમાં ઘણા એવા કલાકારો છે જે પોતે ગુજરાત જ નહિ પરંતુ દેશ-વિદેશમાં જાણીતા થયા છે. આજે તમને ગીતાબેન રબારીના જીવન વિશે જણાવા જઈ રહ્યા છીએ. આજના સમયમાં જો ગુજરાતી ગીતોને લઈને કોઈ નામ આગળ પડતું જોવા મળ…
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન ભારતમાં રમાઇ રહી હતી, પરંતુ વધતા કોરોના કેસોના કારણે આ લીગને બીસીસીઆઇ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી, હવે આઇપીએલ 14ની બાકી બચેલી મેચો સહિતની ટૂર્નામ…
પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા, એટલે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને વિશ્વ પ્રસિદ્ધ મંદિર બનાવવા દાનવીરો પાસે કરોડોનું દાન એકત્ર કર્યું હતું. મંદિર નિર્માણકાર્ય શરૂ થાય એ પહેલાં જ કોરોના મહામારીનો પ્રકોપ …
કોરોના સાથે બીજી બીમારીઓને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ટ્વિટરના માધ્યમથી મોદી સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે મોદી સ…
જો તમે ગુજરાતી છો અને ગીતાબેન રબારી વિશે નથી જાણતા તો કદાચ નવાઈ લાગશે કેમ કે ગીતાબેન રબારી ગુજરાત ના ખુબજ લોકપ્રિય સિંગર છે. તેમના ગીતોએ ગુજરાતમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય જગતમાં પણ જ્યાં જ્યાં ભારતીય…
પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં યોજાય છે કાર્યક્રમ વર્ષ 2008 માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી શરૂઆત 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાય છે કાર્યક્રમ અમદાવાદ: શહેરની ઓળખ સમા કાંકરિય…
ગુજરાત રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને લઇને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રૂપાણી સરકાર પર આકરા પ્રહાર કર્યા હાર્દિક પટેલે ટ્વીટ કરીને ગુજરાત ની વિજય રૂપાણી સરકારને સલાહ આપી હતી અને સાથ…
ખેડૂત ભાઈઓને જો કૃષિના સંદર્ભમાં કંઇક કહેવામાં આવે છે, તો તેની એવી સ્થિતિ છે કે કૃષિ (ખેતી) હવામાન પર આધારિત છે. ભારત સરકાર નું હવામાન વિભાગ હંમેશાં ખેડૂત માટે હવામાનની આગાહી માટે કાર્ય કરે છે. ત…
કોરોનાની વેક્સિનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસના આ જીવલેણ રોગચાળા થી બચાવવા માટે રસીનું સંશોધન કરી રહેલી ફાર્મા કંપની ભારત બાયોટેક કંપનીએ કો-વેક્સિન તૈયાર કરી છે. ત્યારે હવે આ કો-વેક…
અમદાવાદમાં કર્ફ્યુ પૂર્ણ, ચારેય શહેરોમાં પ્રજા રાત્રિ કર્ફ્યુનું કડક પાલન કરે : CM રૂપાણી ગુજરાતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે તો ખાસ કર…
Connect with Us