ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 'આપ'ની ધમાકેદાર એન્ટ્રી બાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ 'આપ' એક્ટિવ થતાં ભાજપને ડર ઘૂસી ગયો છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા નહીં બીજા વિકલ્પ ત…
છેલ્લા કેટલાય સમયથી ચાલતા રાજકીય ચલકચલાણાનો અંત આવી ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવીનો આપમાં વિધિવત પ્રવેશ કરાવ્યો છે. ઈસુદાને જે દિવસે રાજીનામું આપ્યું તે દિવસે જ મીડિયા વર્…
પોતાને અમરેલીલો બાપ કહેનારો ઝડપાયો, એસપી ને પણ ફેંક્યો હતો પડકાર,અમરેલી શહેરમાં પેટ્રોલ પંપ માલિક હિતેશભાઈને છત્રપાલ વાળા દ્વારા ફોન પર રૂ.10 લાખની ખંડણીની માગણી કરાઈ હતી. આની સાથે જાનથી મારી નાખવાની…
સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 93 લાખ અને 13 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુ…
અમદાવાદ : કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે એક માત્ર ઉપાય વેકસિનેશન છે. ત્યારે અમદાવાદના યુવાનોએ આ વેકસીનેશન પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા માટે અનોખી પહેલ હાથ ધરી છે, ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટના બ…
બનાસકાંઠાના ડીસા તાલુકાના ભોયણ ગામના એક ખેડુતે ગુજરાતમાં પ્રથમવાર જીરેનીયમની ખેતી શરૂ કરી છે. ખેડૂતે બે વિઘાથી શરુ કરેલી આ ખેતી એક જ વર્ષમાં 7 વિઘામાં પહોંચી ગઈ છે. અને આજે ખેડૂત વર્ષે જિરેનીયમની ખેત…
પંજાબ નેશનલ બેંક (PNB) સાથે 13,500 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરીને વિદેશ ફરાર થઇ ગયો હતો. જોકે, હાલમાં તે ડોમિનિકામાં પ્રત્યાર્પણના કેસનો સામનો કરી રહ્યો છે. ડાયમંડ વેપારી મેહુલ ચોક્સીએ કહ્યું છે કે તે …
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)માં વિભિન્ન 12 પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તે માટે તેને ઈચ્છૂક અને યોગ્યતા ધરાવતા ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાનું કહ્યું છે. અરજી કરવાની અંતિમ…
ઈશુદાન ગઢવી પોતે વર્ષોથી ગુજરાતની મીડિયા જગતમાં પત્રકાર તરીકે કાર્ય કરતા હતા. છેલ્લા કેટલાંક સમયથી તેઓને મહામંથન શીર્ષકથી વિખ્યાત શોનું સંચાલન કરતા હતા. અને ગામડા થી લઈને શહેર સુધી સોં કોઈ લોકો માં લ…
લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ સરકારને અપીલ કરી, ગીરના માલધારીઓની સ્થિતિ અતિ ગંભીર છે, ગીરના લોકોએ ક્યારેય સરકાર પાસે મદદ માગી નથી પહેલીવાર સહાયની જરૂર પડી છે ગીરના માલધારીઓને મદદ કરવા અપીલ લોકસાહિત્યકાર…
Smartphones Under 10K: દેશમાં સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા સતત વધતી જાય છે. તેના કારણે દુનિયાભરની તમામ કંપનીઓ ભારતીય માર્કેટમાં ઓછી કિંમતવાળા દમદાર સ્માર્ટફોન ઉતારી રહી છે. જો તમે ઓછા બજેટમાં સારા અને …
ગુજરાતમાં કોરોના મહામારીના કેસો સતત ઘટી રહ્યા છે જે એક રાહતના સમાચાર છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ વધ્યો છે જેના કારણે રાજ્ય સરકારે જનતાને થોડી રાહત આપી છે. જેમા મુખ્યમંત્ર…
પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા, એટલે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને વિશ્વ પ્રસિદ્ધ મંદિર બનાવવા દાનવીરો પાસે કરોડોનું દાન એકત્ર કર્યું હતું. મંદિર નિર્માણકાર્ય શરૂ થાય એ પહેલાં જ કોરોના મહામારીનો પ્રકોપ …
સુરત સિવિલમાં કેટલાક કર્મચારીઓને છૂટા કરવા મામલે વિરોધ પક્ષે અતિ નારાજગી વ્યક્ત કરી છે. કોરોનાની બીજી લહેર બાદ આગામી સમયમાં કોરોની ત્રીજી લહેરની શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે તંત્ર હજુ પણ ઘોર નિંદ્રાંમ…
માયાભાઈ આહિર નું નામ આવે એટલે સૌ કોઈને એક વસ્તુ તો યાદ આવીજ જાય કે હવે હસી હસી ને પેટે પાટા આવી જવાના છે. માયાભાઈ આવે એટલે આપણે સૌને ખબર છે ને? ડાયરામાં રોનક આવી જાય છે. માયાભાઈ એ પોતાની મધુર વાણી ન…
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં લોકડાઉન આગળ વધારવામાં આવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપતા કહ્યું કે દિલ્હીમાં કોરોનાના નવા કેસ અને સંક્રમણ દર ઓછો થયો છ…
Connect with Us