ગુજરાતના ગાંધીનગરમાં ન્યુ વાવોલ ઉવારસદ ખાતે રહેતા 28 વર્ષના શાકભાજીના વેપારીએ ગઈકાલે સોમવારે ખોરજ નર્મદા કેનાલમાં કુદકો મારી ને આત્મહત્યા કરી હતી. અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. મૃતકને માથે…
પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા, એટલે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને વિશ્વ પ્રસિદ્ધ મંદિર બનાવવા દાનવીરો પાસે કરોડોનું દાન એકત્ર કર્યું હતું. મંદિર નિર્માણકાર્ય શરૂ થાય એ પહેલાં જ કોરોના મહામારીનો પ્રકોપ …
સુરત સિવિલમાં કેટલાક કર્મચારીઓને છૂટા કરવા મામલે વિરોધ પક્ષે અતિ નારાજગી વ્યક્ત કરી છે. કોરોનાની બીજી લહેર બાદ આગામી સમયમાં કોરોની ત્રીજી લહેરની શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે તંત્ર હજુ પણ ઘોર નિંદ્રાંમ…
કોરોના સાથે બીજી બીમારીઓને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ટ્વિટરના માધ્યમથી મોદી સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે મોદી સ…
જો તમે ગુજરાતી છો અને ગીતાબેન રબારી વિશે નથી જાણતા તો કદાચ નવાઈ લાગશે કેમ કે ગીતાબેન રબારી ગુજરાત ના ખુબજ લોકપ્રિય સિંગર છે. તેમના ગીતોએ ગુજરાતમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય જગતમાં પણ જ્યાં જ્યાં ભારતીય…
પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં યોજાય છે કાર્યક્રમ વર્ષ 2008 માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી શરૂઆત 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાય છે કાર્યક્રમ અમદાવાદ: શહેરની ઓળખ સમા કાંકરિય…
ગુજરાત રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને લઇને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રૂપાણી સરકાર પર આકરા પ્રહાર કર્યા હાર્દિક પટેલે ટ્વીટ કરીને ગુજરાત ની વિજય રૂપાણી સરકારને સલાહ આપી હતી અને સાથ…
ખેડૂત ભાઈઓને જો કૃષિના સંદર્ભમાં કંઇક કહેવામાં આવે છે, તો તેની એવી સ્થિતિ છે કે કૃષિ (ખેતી) હવામાન પર આધારિત છે. ભારત સરકાર નું હવામાન વિભાગ હંમેશાં ખેડૂત માટે હવામાનની આગાહી માટે કાર્ય કરે છે. ત…
અમદાવાદમાં કર્ફ્યુ પૂર્ણ, ચારેય શહેરોમાં પ્રજા રાત્રિ કર્ફ્યુનું કડક પાલન કરે : CM રૂપાણી ગુજરાતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે તો ખાસ કર…
Connect with Us