ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 'આપ'ની ધમાકેદાર એન્ટ્રી બાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ 'આપ' એક્ટિવ થતાં ભાજપને ડર ઘૂસી ગયો છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા નહીં બીજા વિકલ્પ ત…
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે એટલે કે 14 તારીખે ગુજરાતના અમદાવાદ શહેરમાં આવી રહ્યા છે. જ્યાં અમદવાદ પહોચીને તેઓ આમ આદમી પાર્ટીના સ્ટેટ કાર્યાલયનું ઉદઘાટન કરવાના છે. જયારે કેટલાક મોટા …
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ શરૂ થયેલી રાજકીય હિંસાનુ પરિણામ એ આવ્યુ છે કે, બંગાળમાં હવે ભાજપના કાર્યકરો સ્પીકર લગાવીને રસ્તા પર માફી માંગવા નીકળી પડ્યા છે. હિંસામાં સંખ્યાબંધ ભાજપ કાર્યકરોએ જ…
છેલ્લા કેટલાય સમયથી ચાલતા રાજકીય ચલકચલાણાનો અંત આવી ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવીનો આપમાં વિધિવત પ્રવેશ કરાવ્યો છે. ઈસુદાને જે દિવસે રાજીનામું આપ્યું તે દિવસે જ મીડિયા વર્…
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને ચૂંટણી જીતાડવા માટે પોતાની રણનીતિથી મહત્વનો ભાગ ભજવનાર પ્રશાંત કિશોરે મહારાષ્ટ્રમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથે કરેલી મુલાકાત બાદ રાજકીય મોરચે ગરમાવો છે. શરદ પવાર અને પ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે હવે 18 થી 44 વર્ષની વયના લોકોને રસીકરણ માટે રાજ્યોમાં વિના મૂલ્યે રસી ઉપલબ્ધ કરાશે અને તેના સંબંધિત માર્ગદર્શિકા આગામી બે અઠવાડિયામાં નક્કી કરવામાં આવશે.મોદી …
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ભૂલમાં બોલી ગયા કે મને ખુશી છે કે દેશમાં ઓક્સિજનને કારણે અનેક લોકોના મોત થયા યુપીના પ્રયાગરાજમાં ઓક્સિજન પ્લાન્ટના વર્ચ્યુઅલ ઉદ્ધાટનનો પ્રસંગ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી…
કોરોનાની બીજી લહેરની સ્પીડ જેમ-જેમ ધીમી પડતી જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીએ યૂપીની વિધાનસભાની ચૂંટણી માટેની પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રોની માનીએ તો બીજેપી યૂપીમાં સંગઠન દ્વારા બૂથ લેવલથી દરે…
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં 72 લાખ પરિવારોને લાભ આપનારી ડોર સ્ટેપ ડિલિવરી ઓફ રાશન સ્કીમ (Doorstep Delivery Of Ration Scheme) પર કેન્દ્ર સરકાર દ્વારા એક વખત ફરીથી રોક લગાવવા પર કેજરીવાલ સરકારે…
ઈશુદાન ગઢવી પોતે વર્ષોથી ગુજરાતની મીડિયા જગતમાં પત્રકાર તરીકે કાર્ય કરતા હતા. છેલ્લા કેટલાંક સમયથી તેઓને મહામંથન શીર્ષકથી વિખ્યાત શોનું સંચાલન કરતા હતા. અને ગામડા થી લઈને શહેર સુધી સોં કોઈ લોકો માં લ…
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં સાગમટે ૨૭ બેઠકો પર વિજય મેળવીને ખાતું ખોલાવવા આમ આદમી પાર્ટીમાં આજે ભારતીય જનતા પાર્ટીના વધુ ૩૫ કાર્યકરો જોડાયા છે. મહાનગર પલિકાના વોર્ડ નં. ૪ અને પંચના સક્રિય કાર્યકરો…
ગુજરાતમાં કોરોના મહામારીના કેસો સતત ઘટી રહ્યા છે જે એક રાહતના સમાચાર છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ વધ્યો છે જેના કારણે રાજ્ય સરકારે જનતાને થોડી રાહત આપી છે. જેમા મુખ્યમંત્ર…
કોલકાતા: ‘મારાથી ભૂલ થઇ ગઇ, હું મમતા બેનરજીની માફી માંગુ છું. મને આશા છે કે તે મને માફ કરશે. જો તે મને પરત સ્વીકારે છે તો હું તેમનીસાથે રહીશ અને પુરી ઇમાનદારીથી તેમની પાર્ટી માટે કામ કરીશ.’ આ વાત ટી…
સુરત સિવિલમાં કેટલાક કર્મચારીઓને છૂટા કરવા મામલે વિરોધ પક્ષે અતિ નારાજગી વ્યક્ત કરી છે. કોરોનાની બીજી લહેર બાદ આગામી સમયમાં કોરોની ત્રીજી લહેરની શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે તંત્ર હજુ પણ ઘોર નિંદ્રાંમ…
ગાંધીનગર : ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે એ પહેલા જ કોંગ્રેસે રાજ્યમાં પોતાની રાજકીય પકડ મજબૂત કરવા માંગે છે. એવું મનાઈ રહ્યું છે કે, આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ક…
સુરતઃ બસ હવે આટલુ જ બાકી રહ્યું હતું, ના ડોક્ટરની ઝંઝટ, ના નર્સની… દેશને ચલાવનારા ભાજપના લગભગ અભણ નેતા (5th pass Dr. MLA)દર્દીને સાજા કરી દેશે! હાં અત્યારે તો અવું જ લાગી લહ્યું છે. કારણ કે એક ફોટો …
કોરોના સાથે બીજી બીમારીઓને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ટ્વિટરના માધ્યમથી મોદી સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે મોદી સ…
ગુજરાત રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને લઇને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રૂપાણી સરકાર પર આકરા પ્રહાર કર્યા હાર્દિક પટેલે ટ્વીટ કરીને ગુજરાત ની વિજય રૂપાણી સરકારને સલાહ આપી હતી અને સાથ…
Connect with Us