ગુજરાતના ગાંધીનગરમાં ન્યુ વાવોલ ઉવારસદ ખાતે રહેતા 28 વર્ષના શાકભાજીના વેપારીએ ગઈકાલે સોમવારે ખોરજ નર્મદા કેનાલમાં કુદકો મારી ને આત્મહત્યા કરી હતી. અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. મૃતકને માથે…
હાથ-પગમાં દુખાવો એક સામાન્ય સમસ્યા છે અને તે ઉંમર સાથે વધે છે.તે જરૂરી નથી કે હાથ-પગમાં દુખાવો થવો જોઈએ.એવું પણ થઈ શકે છે કે એક પગમાં અથવા પગના એક ભાગમાં દુખાવો થાય.કેટલીકવાર પગમાં દુખાવો સહન કરવામાં…
ઉનાળો છે અને આ દિવસોમાં કેરી ખુબ જ મળે છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે, તેના વિશેષ સ્વાદને કારણે મોટાભાગના લોકો કેરી ખાવાનું પસંદ કરે છે. કેરીનું સેવન કરવાના ઘણા ફાયદા છે, પરંતુ શું તમે જાણો છો…
બ્રેઈન ટ્યુમર એટલે કે મગજની ગાંઠ એ એક રોગ છે જેમાં મગજમાં હાજર કોષો અસામાન્ય રીતે વધવા લાગે છે. જે ખૂબ જ જોખમી પરિસ્થિતિ બનાવે છે. આમાં ધીરે ધીરે મગજમાં પેશીઓનું એક ગાંઠ રચાય છે જેને મગજની ગાંઠ કહે છ…
ગુજરાત હમેશા કલાકારો માટે જાણીતી રહ્યું છે.આટલું જ નહિ પરંતુ ગુજરાતના કેટલાક એવા પણ કલાકારો છે જે ગુજરાત જ નહિ પરંતુ દેશ વિદેશમાં જાણીતા થઇ ગયા છે.તેમની લોકપ્રિયતા ચારેબાજુ ફેલાયેલી જોવા મળી રહી છે.આ…
સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 93 લાખ અને 13 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે હવે 18 થી 44 વર્ષની વયના લોકોને રસીકરણ માટે રાજ્યોમાં વિના મૂલ્યે રસી ઉપલબ્ધ કરાશે અને તેના સંબંધિત માર્ગદર્શિકા આગામી બે અઠવાડિયામાં નક્કી કરવામાં આવશે.મોદી …
ભારતીય ક્રિકેટ ટીમના શ્રીલંકા પ્રવાસ માટેનું શિડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે. બંને ટીમો વચ્ચે વનડે સિરીઝની શરૂઆત 13 જુલાઈથી થશે, જ્યારે ટી 20 શ્રેણી 21 જુલાઈથી રમાશે. બ્રોડકાસ્ટર સોનીએ સોમવારે આ જાહે…
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ભૂલમાં બોલી ગયા કે મને ખુશી છે કે દેશમાં ઓક્સિજનને કારણે અનેક લોકોના મોત થયા યુપીના પ્રયાગરાજમાં ઓક્સિજન પ્લાન્ટના વર્ચ્યુઅલ ઉદ્ધાટનનો પ્રસંગ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી…
અમદાવાદ : કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે એક માત્ર ઉપાય વેકસિનેશન છે. ત્યારે અમદાવાદના યુવાનોએ આ વેકસીનેશન પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા માટે અનોખી પહેલ હાથ ધરી છે, ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટના બ…
Connect with Us