ગુજરાતમાં ઘણા એવા કલાકારો છે જે પોતે ગુજરાત જ નહિ પરંતુ દેશ-વિદેશમાં જાણીતા થયા છે. આજે તમને ગીતાબેન રબારીના જીવન વિશે જણાવા જઈ રહ્યા છીએ. આજના સમયમાં જો ગુજરાતી ગીતોને લઈને કોઈ નામ આગળ પડતું જોવા મળ…
રાહુલ ગાંધીએ કહ્યું, જો આ રીતે જ રસીકરણ ચાલતું રહેશે તો ત્રીજી, ચોથી અને પાંચમી લહેર આવશે. દેશમાં ચાલી રહેલા કોરોના વેક્સિનેશનને લઈ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યાછે. અત્યારસુધી દેશમાં માત્ર …
કોલકાતા: ‘મારાથી ભૂલ થઇ ગઇ, હું મમતા બેનરજીની માફી માંગુ છું. મને આશા છે કે તે મને માફ કરશે. જો તે મને પરત સ્વીકારે છે તો હું તેમનીસાથે રહીશ અને પુરી ઇમાનદારીથી તેમની પાર્ટી માટે કામ કરીશ.’ આ વાત ટી…
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન ભારતમાં રમાઇ રહી હતી, પરંતુ વધતા કોરોના કેસોના કારણે આ લીગને બીસીસીઆઇ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી, હવે આઇપીએલ 14ની બાકી બચેલી મેચો સહિતની ટૂર્નામ…
પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા, એટલે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને વિશ્વ પ્રસિદ્ધ મંદિર બનાવવા દાનવીરો પાસે કરોડોનું દાન એકત્ર કર્યું હતું. મંદિર નિર્માણકાર્ય શરૂ થાય એ પહેલાં જ કોરોના મહામારીનો પ્રકોપ …
સુરત સિવિલમાં કેટલાક કર્મચારીઓને છૂટા કરવા મામલે વિરોધ પક્ષે અતિ નારાજગી વ્યક્ત કરી છે. કોરોનાની બીજી લહેર બાદ આગામી સમયમાં કોરોની ત્રીજી લહેરની શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે તંત્ર હજુ પણ ઘોર નિંદ્રાંમ…
માયાભાઈ આહિર નું નામ આવે એટલે સૌ કોઈને એક વસ્તુ તો યાદ આવીજ જાય કે હવે હસી હસી ને પેટે પાટા આવી જવાના છે. માયાભાઈ આવે એટલે આપણે સૌને ખબર છે ને? ડાયરામાં રોનક આવી જાય છે. માયાભાઈ એ પોતાની મધુર વાણી ન…
ગાંધીનગર : ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે એ પહેલા જ કોંગ્રેસે રાજ્યમાં પોતાની રાજકીય પકડ મજબૂત કરવા માંગે છે. એવું મનાઈ રહ્યું છે કે, આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ક…
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં લોકડાઉન આગળ વધારવામાં આવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપતા કહ્યું કે દિલ્હીમાં કોરોનાના નવા કેસ અને સંક્રમણ દર ઓછો થયો છ…
સુરતઃ બસ હવે આટલુ જ બાકી રહ્યું હતું, ના ડોક્ટરની ઝંઝટ, ના નર્સની… દેશને ચલાવનારા ભાજપના લગભગ અભણ નેતા (5th pass Dr. MLA)દર્દીને સાજા કરી દેશે! હાં અત્યારે તો અવું જ લાગી લહ્યું છે. કારણ કે એક ફોટો …
કોરોના સાથે બીજી બીમારીઓને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ટ્વિટરના માધ્યમથી મોદી સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે મોદી સ…
Connect with Us